Friday, May 23, 2025
  • About
  • Careers
  • Contact
  • en English
    • en English
    • gu Gujarati
    • hi Hindi
Sawar Sanj News
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Mahisagar
    • Vadodara
    • Surat
    • Valsad
  • India
    • Politics
  • World
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Astro
  • Videos
  • E-paper
  • Login
No Result
View All Result
Sawar Sanj News
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Mahisagar
    • Vadodara
    • Surat
    • Valsad
  • India
    • Politics
  • World
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Astro
  • Videos
  • E-paper
No Result
View All Result
Sawar Sanj News
Home Gujarat Vadodara

વડોદરામાં આવેલ ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમી દ્વારા પોતાનો 72મો સ્થાપના દિવસ (ફાઉન્ડેશન ડે) ઉજવવામાં આવ્યો

વડોદરાએ પોતાનો 72મો સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો.

sawarsanjnews by sawarsanjnews
February 2, 2023
in Gujarat, India, National, Vadodara
0
વડોદરામાં આવેલ ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમી દ્વારા પોતાનો 72મો સ્થાપના દિવસ (ફાઉન્ડેશન ડે) ઉજવવામાં આવ્યો
0
SHARES
0
VIEWS

May be an image of 5 people, people standing and indoor

ભારતીય રેલવેના પ્રતિષ્ઠિત સંસ્થાન ભારતીય રેલવે રાષ્ટ્રીય અકેડેમી (NAIR), વડોદરાએ પોતાનો 72મો સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો.

Related posts

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

December 30, 2024
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

December 25, 2024

ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમીના મુખ્ય જન સંપર્ક અધિકારી શ્રી વીરેન્દ્ર કુમાર ટેલર એ જણાવ્યું કે આ પ્રસંગે મુખ્ય મહેમાનના રૂપે ડૉ. શમશેર સિંહ (ભા.પો.સે.), વડોદરા શહેર ઉપસ્થિત રહ્યા. શ્રી કરૂણ કુમાર ઓઝા (ભા.રા.સે.), આયકર કમીશનર, વડોદરા આ સમારોહમાં સમ્માનનિય મહેમાનના રૂપે ઉપસ્થિત રહ્યા. શ્રી મનોજ ચૌધરી, કુલપતિ/ગતિશક્તિ વિશ્વવિદ્યાલય મુખ્ય વક્તાના રૂપે ઉપસ્થિત હતા.

આ સમારોહ એકેડેમીના મહાનિદેશક શ્રી સુધીર કુમાર ના ઉર્જાવાન નેતૃત્વ અને દેખરેખમાં આયોજિત કરવામાં આવ્યો. ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમીએ પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ એકેડેમીનો વિશિષ્ટ સ્નાતર પુરસ્કાર ડૉ. બૃજેશ દીક્ષિત, પ્રબંધ નિદેશક, મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને આપવામાં આવ્યો જે અગાઉ ભારતીય રેલવે એન્જિનિયર્સ સેવા, 1980 બેન્ચના સિનિયર અને અનુભવી

અધિકારી રહ્યા છે અને રેલવેના કેટલાય મહત્વપૂર્ણ પ્રોજેક્ટને સફળતાપૂર્વક મેનેજ કર્યા છે અને તેમને પ્રેમથી મહારાષ્ટ્રના મેટ્રો મેન કહેવામાં આવે છે.

May be an image of 7 people, people standing and people sitting

કરવામાં આવ્યું. આ પ્રસંગે મુંબઈથી આવેલા શ્રી ગૌરવ પારાશરી એન્ડ ગ્રુપ દ્વારા સૂફી ગીતો રજૂ કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં એકેડેમી દ્વારા પાછલા વર્ષે વિવિધ પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 57 પ્રશિક્ષિત અધિકારીઓને પુરસ્કાર આપવામાં આવ્યા. પુરસ્કારોમાં ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મહાનિદેશનો સુવર્ણ ચંદ્રક અને મહેશ્વર દયાલ ટ્રોફી સામેલ છે. સમારોહ પછી, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દિલ્હીથી આવેલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલ કથક પ્રતિપાદક સુશ્રી સ્વાતિ વાંગ્નૂ દ્વારા કથક ગાયન અને નુત્ય રજૂ આ સમારોહમાં ભારતીય રેલવે એકેડેમીના સમગ્ર ફેકલ્ટી અને અધિકારીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત હતા.

Previous Post

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નવા કેસોમાં વૃદ્ધિ

Next Post

સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા

Next Post
સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા

સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

RECOMMENDED NEWS

આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છેઃ પ્રધાનમંત્રી

આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છેઃ પ્રધાનમંત્રી

2 years ago
પ્રધાનમંત્રીએ મુંબઇમાં અલજામિઆ-તુસ-સૈફિયાના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ મુંબઇમાં અલજામિઆ-તુસ-સૈફિયાના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું

2 years ago
પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા મહામહિમ જ્યોર્જ જેકબ કુવાકડને પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવ્યા

પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા મહામહિમ જ્યોર્જ જેકબ કુવાકડને પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવ્યા

6 months ago
3જી ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં પ્રધાનમંત્રી શ્રી ભાગ લેશે

3જી ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં પ્રધાનમંત્રી શ્રી ભાગ લેશે

2 years ago

FOLLOW US

BROWSE BY CATEGORIES

  • Ahmedabad
  • Business
  • Culture
  • Gujarat
  • India
  • Lifestyle
  • Mahisagar
  • National
  • News
  • Opinion
  • Politics
  • Sports
  • Surat
  • Travel
  • Uncategorized
  • Vadodara
  • World

BROWSE BY TOPICS

2018 League Balinese Culture Bali United Budget Travel Champions League Chopper Bike Doctor Terawan Istana Negara Market Stories National Exam Visit Bali

POPULAR NEWS

  • પ્રત્યેક સમાજ નો ઘટક RSS

    પ્રત્યેક સમાજ નો ઘટક RSS

    0 shares
    Share 0 Tweet 0
  • અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એક યુવતીએ મોતની છલાંગ લગાવી

    0 shares
    Share 0 Tweet 0
  • વડોદરામાં આવેલ ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમી દ્વારા પોતાનો 72મો સ્થાપના દિવસ (ફાઉન્ડેશન ડે) ઉજવવામાં આવ્યો

    0 shares
    Share 0 Tweet 0
  • લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને પ્રધાનમંત્રીનો જવાબ

    0 shares
    Share 0 Tweet 0
  • ગૌચરની જમીન ઉપર સુરતમાં ચાલતા ‘છબ છબ’ પાર્કને રૂ.157 કરોડ રૂપિયાની નોટીશ

    0 shares
    Share 0 Tweet 0
Sawar Sanj News

Sawar Sanj News is an online news platform that provides a comprehensive coverage of current affairs in the Indian Subcontinent. The platform covers topics related to politics,Crime, Entertainment, Sports, Business and Technology. It is one of the fastest growing news networks in India.

Follow us on social media:

Recent News

  • પ્રત્યેક સમાજ નો ઘટક RSS
  • મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.
  • અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો

Category

  • Ahmedabad
  • Business
  • Culture
  • Gujarat
  • India
  • Lifestyle
  • Mahisagar
  • National
  • News
  • Opinion
  • Politics
  • Sports
  • Surat
  • Travel
  • Uncategorized
  • Vadodara
  • World

Recent News

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

December 30, 2024
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

December 25, 2024
  • About
  • Careers
  • Contact

© 2023 Sawar Sanj News - News of All World Title Code : GUJGUJ/17953 Designed & Developed Rtech Digital.

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Mahisagar
    • Vadodara
    • Surat
    • Valsad
  • India
    • Politics
  • World
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Astro
  • Videos
  • E-paper

© 2023 Sawar Sanj News - News of All World Title Code : GUJGUJ/17953 Designed & Developed Rtech Digital.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In