sawarsanjnews

sawarsanjnews

વર્લ્ડ વેટલેન્ડ્સ ડે નિમિત્તે ખિજડીયા પક્ષી અભયારણ્ય, નેશનલ મરિન પાર્ક, જામનગર ખાતે અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું

વર્લ્ડ વેટલેન્ડ્સ ડે નિમિત્તે ખિજડીયા પક્ષી અભયારણ્ય, નેશનલ મરિન પાર્ક, જામનગર ખાતે અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું વર્લ્ડ વેટલેન્ડ્સ ડે નિમિત્તે ખિજડીયા પક્ષી અભયારણ્યા, નેશનલ મરિન પાર્ક, જામનગર ખાતે અનેકવિધ કાર્યક્રમોનું...

Read more

પ્રધાનમંત્રીએ શ્રી અન્નને લોકપ્રિય બનાવવાના સમગ્ર ભારતમાં પ્રયાસોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અન્નને લોકપ્રિય બનાવવા માટે સમગ્ર ભારતમાં હાથ ધરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી આસામ સચિવાલયમાં બાજરી કાફેના ઉદ્ઘાટન વિશે આસામના મુખ્ય મંત્રીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી...

Read more

પ્રધાનમંત્રીએ કાશીમાં સ્વસ્થ દૃષ્ટિ માટેની ઝુંબેશની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'સ્વસ્થ દૃષ્ટિ સ્મૃતિ કાશી' અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં ટ્વીટ કર્યું: "કાશીના...

Read more

સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં સહકારિતા મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઇ-ગવર્નન્સ...

Read more

વડોદરામાં આવેલ ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમી દ્વારા પોતાનો 72મો સ્થાપના દિવસ (ફાઉન્ડેશન ડે) ઉજવવામાં આવ્યો

ભારતીય રેલવેના પ્રતિષ્ઠિત સંસ્થાન ભારતીય રેલવે રાષ્ટ્રીય અકેડેમી (NAIR), વડોદરાએ પોતાનો 72મો સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો. ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમીના મુખ્ય જન સંપર્ક અધિકારી શ્રી વીરેન્દ્ર કુમાર ટેલર એ જણાવ્યું કે આ પ્રસંગે મુખ્ય મહેમાનના રૂપે ડૉ. શમશેર સિંહ (ભા.પો.સે.), વડોદરા શહેર ઉપસ્થિત રહ્યા. શ્રી...

Read more

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નવા કેસોમાં વૃદ્ધિ

દેશમાં આઠ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોવિડ-19 દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોમાં મોટી સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 84.73% કેસ આ આઠ રાજ્યોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 53,480 નવા કેસ પોઝિટીવ...

Read more

તમામ સ્થાપના દિવસ પર કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. ભારતીય કોસ્ટ ગાર્ડ...

Read more

પ્રધાનમંત્રીના 2023 કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિભાવનો મૂળપાઠ

અમૃતકાળનું આ પ્રથમ અંદાજપત્ર વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પૂરો કરવા માટે મજબૂત પાયો રચવાનું કામ કરશે. આ અંદાજપત્રમાં કચડાયેલા વર્ગોના ઉદ્ધારને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ અંદાજપત્ર ગામ-ગરીબ, ખેડૂત, મધ્યમવર્ગ એમ તમામ આકાંક્ષી સમાજ (એસ્પિરેશનલ...

Read more

આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છેઃ પ્રધાનમંત્રી

"અમૃત કાલનું પ્રથમ બજેટ વિકસિત ભારતની આકાંક્ષાઓ અને સંકલ્પો માટે મજબૂત પાયો નાખે છે" "આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છે" "પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન એટલે કે પીએમ વિકાસ કરોડો વિશ્વકર્માઓનાં...

Read more

3જી ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં પ્રધાનમંત્રી શ્રી ભાગ લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામના બારપેટા ખાતે કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી શ્રી કૃષ્ણગુરુ સેવાશ્રમના...

Read more
Page 2 of 6 1 2 3 6

FOLLOW ME

INSTAGRAM PHOTOS

Currently Playing

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.